જામનગરઃ એરફોર્સના કર્મચારીએ કેબલ વડે ગળેફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન, જુઓ વીડિયો

Continues below advertisement

જામનગરના એરફોર્સના કર્મચારીએ કેબલ વડે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. રામચંદ્ર નામના 54 વર્ષના કર્મચારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. આપઘાત પાછળું કારણ હજું અકબંધ છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram