જામનગરમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ, પાલિકાના કમિશ્નર વિજય ખરાડીએ જાત નિરીક્ષણ કર્યું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Sep 2021 11:46 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજામનગરમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે. જેને લઈને લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. આ તમામ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે જામનગર મહાનગર પાલિકાના કમિશ્નર વિજય ખરાડી જાત નિરીક્ષણ કરવા રાત્રે બાઈક પર નીકળયા હતા.