જામનગરઃ પાંચ મજૂરોને નોન વેજ વાનગી ખાધા પછી થયું ફુડ પોઈઝનિંગ, એકનું મોત
જામનગરના મેઘપર નજીક પાંચ મજૂરોને ફુડ પોઈઝનિંગ થતા એક મજૂરનું મોત થયું છે. અન્ય ચાર ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. નોન વેજ વાનગી ખાધા પછી આ તકલીફ થઈ હોવાનું સામે આવ્યું છે.