જામનગર: કોરોનામાં અનાથ થયેલા બાળકોને લેવાશે દત્તક, બ્રિલિયંટ ગ્રુપ ઓફ સ્કૂલનો નિર્ણય
જામનગરની બ્રિલિયંટ ગ્રુપ ઓફ સ્કૂલનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. કોરોનામાં અનાથ થયેલા બાળકોને ધોરણ 12 સુધી નિઃશુલ્ક શિક્ષણ આપશે.
જામનગરની બ્રિલિયંટ ગ્રુપ ઓફ સ્કૂલનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. કોરોનામાં અનાથ થયેલા બાળકોને ધોરણ 12 સુધી નિઃશુલ્ક શિક્ષણ આપશે.