જામનગરઃ જામજોધપુરમાં ખાનગી ટ્રાવેલ્સની બસ પલટાઈ, કેટલા મુસાફરો થયા ઈજાગ્રસ્ત?

જામનગરના જામજોધપુરમાં ખાનગી ટ્રાવેલ્સ બસ(private Travels bus) પલટી(overturned) ખાઈ જતા 10 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં બે મુસાફરોની સ્થિતિ ગંભીર છે. આ તમામને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola