જામનગરઃ જામજોધપુરમાં ખાનગી ટ્રાવેલ્સની બસ પલટાઈ, કેટલા મુસાફરો થયા ઈજાગ્રસ્ત?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Sep 2021 04:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજામનગરના જામજોધપુરમાં ખાનગી ટ્રાવેલ્સ બસ(private Travels bus) પલટી(overturned) ખાઈ જતા 10 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં બે મુસાફરોની સ્થિતિ ગંભીર છે. આ તમામને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.