Jamnagar: ગુલાબનગર પાણીનો સંપ જર્જરિત થતા તંત્ર પર ઉઠ્યા સવાલ, મનપાના અધિકારીએ શું કર્યો દાવો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Jul 2021 02:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજામનગર(Jamnagar) શહેરમાં 40 હજાર જેટલા ઘરને પીવાનું પાણી પુરુ પાડતો ગુલાબનગર પાણી(Gulabnagar water supply)નો સંપ જર્જરિત થતા તંત્ર પર સવાલ ઉઠ્યા છે. જેથી આગામી સમયમાં લોકોને ગંદુ પાણી પીવુ પડે તેવી સમસ્યાનું નિર્માણ થઈ શકે છે.