મારૂ શહેર મારી વાત: જામનગરના રાજમોતી વિસ્તારમાં સફાઈની સમસ્યા
જામનગરના રાજમોતી વિસ્તારમાં સફાઈની મોટી સમસ્યા છે. સોસાયટીમાં 5 દિવસે એકવાર થાય છે સફાઈ. જેના કારણે રોગ અને બીમારી વકરવાની સંભાવના છે. અહી પાણીની પણ સમસ્યા યથાવત છે. બોરનું પાણી ક્ષારયુક્ત હોવાથી ચામડીના રોગ થવાની પણ શક્યતા છે.
Tags :
Jamnagar Problems ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Maaru Sheher Maari Vaat