મારુ શહેર મારી વાતઃ જામનગરના રણજીતસાગરના ઈવાપાર્કના રહીશોની શું છે સમસ્યા?,જુઓ વીડિયો

જામનગર(Jamnagar) શહેરના રણજીતસાગર રોડ(Ranjit Sagar Road) પર આવેલ ઈવાપાર્કના રહીશોએ તેમની સમસ્યાઓ જણાવી છે. રોડ પર ડિવાઈડર વચ્ચે હોવાથી અકસ્માતના બનાવ બને છે. મેઈન રોડ પાસે ગંદુ પાણી ભરાય છે તેનો પણ નિકાલ કરવો જરૂરી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola