મારુ શહેર મારી વાતઃ જામનગરના વિવિધ વેપારીઓની નવી સરકાર પાસે શું છે અપેક્ષા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Sep 2021 11:40 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજામનગર(Jamnagar)ના વિવિધ વેપારીઓએ નવી સરકાર અંગે પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, નવી સરકાર પેટ્રોલ-ગેસના ભાવને અંકુશમાં લાવે, આ સાથે શિક્ષણ ક્ષેત્રે સુધારા લાવે અને જુની સરકારે ન કરેલા કામોને પુરા કરે.