જામનગરઃ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓની મુલાકાત વખતે શું કહ્યું રાઘવજી પટેલે?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Sep 2021 10:49 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમંત્રી બન્યા બાદ રાઘવજી પટેલે(Raghavji Patel) જામનગર જિલ્લા ભાજપ કાર્યાલયે કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. આ સમયે તેઓ સાચુ બોલી ગયા કે, બાબા આદમના વખતના ધારાધોરણોને બદલવાની જરૂર છે.