જામનગરમાં પાણી ભરાતા પૂરની સ્થિતિ, લોકોને કરાઈ રહયા છે સ્થળાંતરીત

જામનગરમાં (Jamnagar) પાણી ભરાતા (Waterlogged flood) પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે લોકોનું સ્થળાંતરિત  કરાઈ રહયા છે. બચાવ કાર્ય પુરજોશમાં શરુ છે. હજુ પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola