જામનગરમાં પાણી ભરાતા પૂરની સ્થિતિ, લોકોને કરાઈ રહયા છે સ્થળાંતરીત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Sep 2021 10:42 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજામનગરમાં (Jamnagar) પાણી ભરાતા (Waterlogged flood) પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે લોકોનું સ્થળાંતરિત કરાઈ રહયા છે. બચાવ કાર્ય પુરજોશમાં શરુ છે. હજુ પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.