Kon Banse Nagarsevak:બોટાદની બરવાળા નગરપાલિકાના લોકોની શું છે સમસ્યા?

કોણ બનશે નગરસેવક કાર્યક્રમ અંતર્ગત બોટાદની બરવાળા નગરપાલિકાના લોકો સાથે એબીપી અસ્મિતાએ વાતચીત કરી હતી. લોકોએ કહ્યું કે નગરપાલિકામાં 90 ટકા કામ થયા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola