Surat માં સસરાએ મિત્ર સાથે મળી જમાઇની કરી હત્યા, કારણ જાણીને ચોંકી ઉઠશો?

Continues below advertisement
સુરતમાં સસરાએ પોતાના મિત્ર સાથે મળીને જમાઇની હત્યા કરી હતી. બે દિવસ અગાઉ કડોદરાના વાંકાનેડા ગામથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પરિવારની મરજી વિરુદ્ધ દીકરીએ લગ્ન કરતા સસરાએ જ જમાઇની હત્યા કરી હતી. યુવતીના પિતાએ જમાઈનું મિત્ર સાથે મળી અપહરણ કરી હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram