આદિવાસીના ધર્મપરિવર્તનની લઇને ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આપ્યું મોટું નિવેદન

Continues below advertisement

ડેડીયાપાડા ના જાનકી આશ્રમ ખાતે જનજાતિ સુરક્ષા મંચ ની જાહેરસભા યોજવામાં આવી હતી જાનકી આશ્રમ ખાતે ભરૂચ સાંસદ મનસુખ વસાવા  હાજર રહ્યા હતા જનજાતિ સમાજની એક જ માંગ કે આદિવાસી સમાજ ના લોકો ધર્મ પરિવર્તન કરે તો તે લોકો ને ડી લિસ્ટિંગ કરવા જોઈએ ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી અને મુસ્લિમ બની જનાર આદિવાસીઓ ને અનુસૂચિત જનજાતિ ની યાદી માંથી કાઢી મુકવા જોઈએ આવનારા સમયમાં જો ધર્મપરિવર્તન ચાલુ રહ્યો તો હિન્દૂ લઘુમતી માં મુકાઈ જશે અને મુસ્લિમ કન્ટ્રી ના લોકો ભારત દેશ પર રાજ કરશે આ જાહેર સભામાં મનસુખ વસાવા એ કહ્યું કે આપણે સજાગ થવું પડશે નહિ તો મુઘલ સામ્રાજ્ય થઈ જશે ભારત દેશ આમારા જેવા વિચારધારા ના લોકો બેસી નથી રહેવાના જો ધર્મ પરિવર્તન ચાલુ રહેશે તો પછી કાયદો બનાવીશું જે લોકો એ ધર્મપરિવર્તન કર્યું છે તેવા આદીવાસી સમાજ ના લોકોના આદિવાસી  તરીકે ના લાભો બંધ કરી દેવા પડશે ધર્મ ના રક્ષણ માટે જો બલિદાન આપવાનું હશે તો મનસુખ વસાવા પહેલું બલિદાન આપીશ એમ કહ્યું હું પયગંબર ને સલામ કરું છું ઈશું ભગવાન ને સલામ કરું છું ઈશું ભગવાન ની ટીકા નથી કરતા પયગંબર પર ટીકા કેમ નથી કરતા આપણા ધર્મ ની જ ટીકા કેમ કરે છે કેટલાક લોકો વિદેશી વિચારધારા ના કારણે સોસીયલ મીડિયા માં લખે છે
હિન્દૂ ધર્મ માટે જે લોકો લખે છે તે લોકો ખ્રિસ્તી કે મુસ્લિમ ધર્મ વિશે કેમ લખતા નથી મનસુખ વસાવાએ પોતાના ભાષણ માં કહ્યું કે અમારા દેવી દેવતા પર ટીકા કરવાનો તમને કોઈ હક્ક નથી અમે અમારા ધર્મ માટે જાન પણ આપી દઈશું મિત્ર બદલી શકાય ઘરવાળી બદાય બધું બદલાઈ પણ ધર્મ ના બદલી શકાય મુસ્લિમ અને ખ્રિસ્તી એ વિદેશી ધર્મ છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram