Mehsana: ઉમિયાધામમાં ગુરુપૂર્ણિમા નિમીતે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, સોશિયલ ડિસટન્સનું થયું ઉલ્લંઘન

Continues below advertisement

મહેસાણા(Mehsana)ના ઉમિયાધામ(Umiyadham)માં ગુરુપૂર્ણિમા નિમીતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું  છે. અહીંયા દર્શનનો લ્હાવો લેવા માટે વહેલી સવારથી મંદિરમાં ભક્તોનો ધસારો રહ્યો હતો.દૂર દૂરથી દર્શનાર્થીઓ દર્શન માટે આવ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram