કોંગ્રેસ નેતાના પરિવારમાં લગ્નના નોનવેજ જમણવારથી 1221 લોકોને ફૂડ પોઇઝન, ભોજન સમારંભ સ્થળના કેવા છે હાલ?
abp asmita
Updated at:
05 Mar 2022 11:01 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણાઃ કોંગ્રેસ નેતા વજીરખાન પઠાણના પરિવારમાં લગ્ન પ્રસંગે નોન વેજનો જમણવાર અપાયો હતો. 1221 લોકોને ફૂડ પોઇજનિંગની અસર થઈ છે. ભોજન સમારંભ સ્થળના વિડિઓ સામે આવ્યા છે. ભોજન બનાવ્યું તે સ્થળ ગંદકી થી ખદબદતું. સમારંભમાં મોટી સંખ્યામાં લોકો આવતા ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. લોકોએ ફૂડ પોઇજનિંગ બાદ ભોજન અધૂરું મૂક્યું હતું. અધૂરા મુકેલા ભોજન ને પણ હજુ નથી હટાવ્યું. આજે આ સ્થળે વેજ જમણવાર પણ યોજવાનો છે. ગઈકાલે વિશેષ નોન વેજ જમણવારનું આયોજન હતું.