મહેસાણા: મારા એક ઈશારે થશે કામ: પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Sep 2021 07:40 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણાના (Mehsana) કડીની મુલાકાતે આવેલા (Former Deputy Chief Minister) પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) જણાવ્યું હતું કે,, નવા મંત્રી મંડળમાં તેમના એક ઈશારે કામ થઇ જશે. નવા બનેલા મંત્રીઓ તેમના મિત્ર છે. શક્તિ પ્રદર્શન દરમિયાન નીતિન પટેલે એ વાત પણ કહી કે જો કોઈ ઈશારો કરે તો કામ બગડી પણ શકે છે.