Mehsana: એબીપી અસ્મિતાના અહેવાલ બાદ તંત્ર જાગ્યું,વેક્સિનમાં ગરબડ અંગે તપાસના આદેશ આપ્યા

મહેસાણાના હેડુવા-રાજગર ગમમાં વેક્સિનમાં ગરબડ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.એબીપી અસ્મિતાના અહેવાલ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.મૃત્યુ પામેલા વ્યક્તિઓને 12મેના દિવસે રસી અપાઈ હોવાની એન્ટ્રી કરાઈ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola