દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોમાં મોઢેરાનું સૂર્યમંદિર જોવા મળશે
Continues below advertisement
નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લો તરીકે વિશ્વપ્રસિદ્ધ મોઢેરાનું સૂર્યમંદિરની પ્રસ્તૃતિ કરાશે.
Continues below advertisement