દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોમાં મોઢેરાનું સૂર્યમંદિર જોવા મળશે

Continues below advertisement
નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લો તરીકે વિશ્વપ્રસિદ્ધ મોઢેરાનું સૂર્યમંદિરની પ્રસ્તૃતિ કરાશે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram