PM મોદી 16 જાન્યુઆરીએ કેવડિયા વડોદરા રેલવે સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરશે, જુઓ વીડિયો

Continues below advertisement
આગામી 16 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી ગુજરાતને વધુ એક ભેટ આપશે.  16 જાન્યુઆરીએ કેવડિયા રેલવે સ્ટેશન અને વડોદરા-કેવડીયા વચ્ચેની રેલવે લાઈનનું વડાપ્રધાન મોદી ઈ લોકાર્પણ કરશે. વડોદરાના ડભોઈ-ચાણોદ-કેવડીયાને જોડતા ટ્રેકનું કામ પૂર્ણ કરવામાં આવ્યુ છે.  તો રૂપિયા 20 કરોડના ખર્ચે કેવડીયા રેલવે સ્ટેશન તૈયાર કરવામાં આવ્યુ છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram