ફટાફટઃ AAP નેતા ઈસુદાન ગઢવીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું-‘કોંગ્રેસને વોટ આપવો વ્યર્થ’
abp asmita
Updated at:
28 Feb 2022 09:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસને મત આપવો વ્યર્થ છે. નેતાઓ કોંગ્રેસમાં ચૂંટણી લડી અને જીતીને છેલ્લે ભાજપમાં જાય છે.AAPએ રાજ્ય સરકારને પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો કરવાની માંગ કરી છે.