છ મનપાની ચૂંટણીમાં હાર બાદ અમિત ચાવડાએ કહ્યુ- કોગ્રેસ હારમાંથી બોધપાઠ લેશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
છ મનપાની ચૂંટણીમાં હાર બાદ કોગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યુ કે કોગ્રેસ હારમાંથી બોધપાઠ લેશે. તેમણે કહ્યું કે આશા કરતા વિપરીત પરિણામ આવ્યા છે