ખેડૂત આંદોલનના સમર્થનમાં રિહાનાના ટ્વિટ બાદ હંગામો, અમિત શાહે શું કર્યો પલટવાર?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ખેડૂત આંદોલનના સમર્થનમાં સિંગર રિહાનાએ ટ્વિટ કરતા હંગામો થયો હતો. ખેડૂત આંદોલન પર વિદેશી હસ્તીના ટ્વિટ પર ગૃહમંત્રી અમિત શાહે પલટવાર કર્યો છે. તેમણે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવના નિવેદનને ટાંકતા કહ્યું કે, કોઈ પ્રોપગેંડા દેશની એકતાને ઓછી નહીં કરી શકે.