CM રૂપાણીનું ABP અસ્મિતા પર મોટું નિવેદન- મંત્રી મંડળનું વિસ્તરણ હાલ નહીં થાય

Continues below advertisement
ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો માટેની મતગણતરી ચાલી રહી છે. તમામ બેઠકો પર ભાજપ વિજય તરફ આગળ વધી રહ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું હતું કે, આ ગુજરાતની જનતાનો વિજય છે. આગામી ચૂંટણી પણ આ રીતે જીતીશું. તેમણે કહ્યું કે, આ તો ટ્રેલર છે. તેમણે કહ્યું કે, મંત્રી મંડળનું વિસ્તરણ હાલ નહીં થાય
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram