વિધાનસભા સત્ર અંગે કોંગ્રેસે તૈયાર કરી રણનીતિ, કયા કયા મુદ્દે ઘેરશે સરકારને?

Continues below advertisement

આગામી દિવસોમાં મળનારી વિધાનસભા( Legislative Assembly)ના બે દિવસીય ટૂંકા સત્ર અંગે કોંગ્રેસની મહત્વન બેઠક મળી હતી. જેમાં આગામી સત્રમાં વાવાઝોડુ, કોરોના અને અતિવૃષ્ટિને લઈને સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરવામાં આવી છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram