પંજાબના મુખ્યમંત્રી તરીકે કેપ્ટન અમરિન્દર સિંહ પોતાનું પેડ છોડી દે, કોંગ્રેસ હાઇકમાન્ડના સંકેત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Sep 2021 03:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસ હાઇકમાન્ડ તરફથી સમાચાર સામે આવ્યા છે કે, પંજાબના મુખ્યમંત્રી તરીકે કેપ્ટન અમરિન્દર સિંહ પોતાનું પેડ છોડી દે. આ સંકેત કોંગ્રેસ હાઇકમાન્ડ તરફથી આપવામાં આવ્યા છે. આ સંકેત પાછળ શું કારણ છે તે જોવું રહ્યું.