સરકારની કામગીરીના વિરોધમાં કોગ્રેસના ધરણા, અમિત ચાવડા સહિતના નેતાઓની કરાઇ અટકાયત

અમદાવાદમાં ધરણા પ્રદર્શન કરતા કોંગ્રેસના નેતાઓની અટકાયત કરાઇ હતી. સરદારબાગ ખાતે કોરોનાથી મૃત્યુ પામેલા શહેરીજનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ હતો. આરોગ્ય સેવામાં સરકાર નિષ્ફળ ગયાનો કોંગ્રેસનો આરોપ છે. કોગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સહિતના નેતાઓની અટકાયત કરાઇ હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola