'રાજનેતા તો શું બોલી શકે એમણે જ ટોળા ભેગા કરવા છે, લોકોમાં એટલી કાયરતા આવી ગઇ છે કે સાચી વાત કરવાની કોઇ હિંમત નથી કરતું'
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 May 2021 01:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆસ્થા અને બાધાના નામે ખૂલ્લેઆમ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. કોરોનાની ગંભીરતાને ભુલી કેટલાક લોકો ભોળી જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સંક્રમણ ફેલાવાની પુરી શકયતા છતાંય કેમ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. કાર્યક્રમના આયોજન માટે પ્રોત્સાહિત કરનારાઓ સામે કેમ છે સમાજ ચૂપ. અંગત સ્વાર્થમાં મૌન રહેનાર સામાજિક અને રાજકીય નેતાઓ સામે બોલવું જરૂરી છે