ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હોવાનો એક અખબારે દાવો કર્યો છે

Continues below advertisement

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હોવાનો એક અખબારે દાવો કર્યો છે. રાજકોટના અખબાર અકીલાના અહેવાલ પ્રમાણે, મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે. 

થોડીવારમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજભવન ખાતે પત્રકાર પરિષદ સંબોધવાના છે. તેઓ રાજભવન ખાતે પહોંચ્યા છે. તેમજ ગમે તે ઘડીએ પત્રકારોને સંબોધી શકે છે. તેમણે અચાનક પત્રકાર પરીષદ બોલાવતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram