બટકાના વધેલા ભાવને લઈ કૉંગ્રેસ નેતા હિમાંશુ પટેલના સરકાર પર આકરા પ્રહાર
Continues below advertisement
બટેકાનાં વધેલા ભાવો પર કોંગ્રેસ મહામંત્રી હિમાંશુ પટેલે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. 100 થી 120 રૂપિયે મણ ખરીદાતા ડુંગળી બટાકા બજાર મા 80 થી 100 રૂપીએ કિલો વેચાય છે. હિમાંશુ પટેલે મોટા વ્યાપારીઓને લાભ કરાવવા અને ભાજપ ના માળતીયાઓ ના લાભ કરાવવાનો કર્યો આક્ષેપ લગાવ્યો છે. સાથે કહ્યું કે, ભાજપની નફાખોરી, ખાનગીકરણ અને મળતીયાઓ માટેની નીતિ જવાબદાર છે.
Continues below advertisement