લખનૌ: 'મારો પરિવાર, ભાજપ પરિવાર' અભિયાન શરુ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરાવ્યો શુભારંભ
abp asmita
Updated at:
29 Oct 2021 06:16 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલખનૌમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે "મારો પરિવાર, ભાજપ પરિવાર" અભિયાન શરુ કર્યું છે. અમિત શાહે અખિલેશ યાદવ પર પ્રહાર કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી હતું કે,, અખિલેશ યાદવે માત્ર પોતાના ધર્મ અને જાતિ માટે જ કાર્ય કર્યું છે. આગામી ચૂંટણીમાં ફરી 300ને પાર જઈશું તેવો સંકલ્પ લેવા માટે અમિત શાહે આહ્વાન કર્યું છે. યોગી સરકાર ગરીબો અને પછાત વર્ગો માટે સમર્પિત હોવાનું જણાવ્યું હતું.