પુલવામા હુમલાના કૃત્યને પાકિસ્તાને સ્વીકાર્યુ, રાજનીતિ કરનારાઓને દેશ માફ નહી કરેઃમોદી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રધાનમંત્રી મોદી આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લઇ રહ્યા છે. દરમિયાન પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ પુલવામા હુમલાને લઈ રાજનીતિ કરનારાઓને કહ્યુ કે, કૃત્યને પાકિસ્તાને સ્વીકાર્યું, સ્વાર્થ જોનારાને માફ નહીં કરે દેશ