Gujarat Politics | મંત્રીમંડળ - ગુજરાત અધ્યક્ષ અંગે મોટા સમાચાર | ક્યારે થશે સરકાર-સંગઠનમાં ફેરફાર?
હરેશ કણઝરીયા
Updated at:
25 Jun 2024 02:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGujarat Politics | ભાજપ સરકાર અને સંગઠને લઈ મોટા સમાચાર. દિવાળી સુધી ભાજપ સરકાર અને સંગઠનમાં નહિ થાય હોય ફેરફાર. સી આર પાટિલ જ દિવાળી સુધી ગુજરાત ભાજપના અધ્યક્ષ. રાજ્યના મંત્રીમંડળમાં પણ દિવાળી સુધી કોઈ ફેરફાર નહીં. ભાજપમાં સંગઠન પર્વ યોજાયા બાદ થશે ફેરફાર. જુલાઈ મહિનાના અંતમાં સંગઠન પર્વ ઉજવવાની થશે જાહેરાત. 3 મહિના સુધી ચાલશે ભાજપનું સંગઠન પર્વ. નોંધનીય છે કે, સી.આર. પાટીલ કેન્દ્રમાં મંત્રી બનતા આ ચર્ચા શરૂ થઈ હતી. જોકે, મળતી માહિતી પ્રમાણે દિવાળી સુધીમાં ભાજપ સંગઠન કે સરકારમાં કોઈ બદલાવ થવાની સંભાવના નથી. દિવાળી બાદ સંગઠન અને સરકારમાં બદલાવને લઈને ફેરફાર થાય છે કે નહીં તે જોવું રહ્યું.