મોદી કેબિનેટનું સાતમી જુલાઈએ વિસ્તરણ થવાની શક્યતાઓ, કેટલા પદ છે ખાલી?

સાતમી જુલાઈએ મોદી કેબિનેટ(Modi cabinet)નું વિસ્તરણ થાય તેવી સૂત્ર પાસેથી માહિતી મળી છે. જેમાં 17થી 22 મંત્રીઓ શપથ લઈ શકે છે. અત્યારે મોદી કેબિનેટમાં કુલ 53 મંત્રીઓ છે અને 28 પદ ખાલી છે. બિહાર(Bihar)થી ત્રણ સાંસદનો સમાવેશ થઈ શકે છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola