સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણઃ સરદારધામનું આજે PM મોદી કરશે વર્ચુઅલી લોકાર્પણ

Continues below advertisement

લોખંડ પુરુષ સરદાર પટેલના સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ સૂત્ર સાથે કાર્યરત સરદારધામનું વડાપ્રધાન( Prime Minister) નરેન્દ્ર મોદી(Narendra Modi ) આજે વર્ચુઅલ લોકાર્પણ કરશે. સરદાર ધામનું 11 હજાર 670 સ્ક્વેર મીટર પ્લોટમાં બાંધકામ કરવામાં આવ્યું છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram