ભરૂચના ઝઘડીયા APMCમાં યોજાયેલા ભાજપના કાર્યક્રમમાં નિયમો મુકાયા નેવે, જુઓ વીડિયો

ભરૂચના ઝઘડિયાના APMC ખાતે ભાજપે તમાશો કર્યો હતો.  જનતા ભલે લગ્ન અને મરણ પ્રસંગે પરિવારની હાજરીમાં પૂર્ણ કરે પરંતું નેતાઓને તો જાણે કોઈ નિયમ જ ન નડતો હોય તેમ કાર્યક્રમમાં ઉમટી પડ્યા.. મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રીની અપીલને તો ભાજપના નેતાઓએ જાણે ફગાવી જ દીધી.અહીં સવાલ એ થાય છે કે પોલીસ ક્યાં સુધી તમાશો જ નિહાળશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola