Shaktisinh Gohil |‘મત માટે હું મારા દેવી દેવતા કુળદેવીને રોડમાં ન રઝળાવું એ તો...’ કોને માર્યો ટોણો
abp asmita
Updated at:
17 Mar 2024 10:24 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોકસભાની ચૂંટણીની જાહેરાત થયાની તરત બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં શક્તિસિંહ ગોહિલે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા તેમણે કહ્યું કે,‘મત માટે હું મારા દેવી દેવતા કુળદેવીને રોડમાં ન રઝળાવું એ તો...’