કેન્દ્રિય મંત્રી મંડળનું વિસ્તરણ ચાલુ સપ્તાહમાં થશે, 17 થી 22 મંત્રીઓ લેશે શપથ

કેન્દ્રિય મંત્રી મંડળનું વિસ્તરણ ચાલુ સપ્તાહમાં જ કરાશે. 7 જુલાઇના રોજ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી મંત્રી મંડળનું વિસ્તરણ કરશે. આ મંત્રી મંડળનું વિસ્તરણમાં 17 થી 22 મંત્રીઓ શપથ લેશે. જે રાજ્યમાં વિધાન સભાની ચૂંટણી યોજાવાની છે તેને ધ્યાનમાં રાખી મંત્રીઓની પસંદગી કરાશે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola