ભીખુભાઈ દલસાણીયાને હટાવામાં અને જવાબદાર સોંપવીમાં RSSનો ભાગ: વજુભાઈ વાળા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Aug 2021 12:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવજુભાઈ વાળાએ દાવો કરતાં કહ્યું છે કે, ભીખુભાઈ દલસાણીયાને હટાવામાં RSSનો ભાગ છે. કઈ વ્યક્તિને કઈ જવાબદારી આપવી એ RSS નક્કી કરે છે. ભીખુભાઈ દલસાણીયાને કઈ જવાબદાર સોંપવી તે પણ સંઘ જ નક્કી કરશે.