શું શંકરસિંહ બાપુ ફરી એકવાર કરશે કોંગ્રેસમાં એન્ટ્રી, ભરતસિંહ સોલંકીએ 8 મહિનામાં કેટલી વાર કરી મુલાકાત?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Jun 2021 12:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશંકરસિંહ વાઘેલા(Shankarsinh Vaghela) ફરી એકવાર કોંગ્રેસ(Congress)માં જોડાય તેવી શક્યતાઓ છે. ભરતસિંહ સોલંકી(Bharatsinh Solanki)એ શંકરસિંહ વાઘેલા સાથે બુધવારે મુલાકાત કરી હતી. છેલ્લા 8 મહિનામાં ભરતસિંહ સોલંકીએ ચોથી વખત બાપુ સાથે મુલાકાત કરી છે. કોંગ્રેસનું એક જૂથ બાપુને કોંગ્રેસમાં લાવવા માટે સક્રિય થયું છે.