રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં  કોવિડ હોસ્પિટલમાં 65 લોકોના મૃત્યું, જુઓ વીડિયો

Continues below advertisement

રાજકોટમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે.  રાજકોટ કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા 65 દર્દીઓના છેલ્લા 24 કલાકમાં મોત થયા છે.  જો કે, મોત કોરોનાથી થયુ છે કે નહીં તે અંગે ડેથ ઓડિટ કમિટી નિર્ણય લેશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram