રાજકોટમાં જૈન સમાજના અગ્રણી ઇશ્વરભાઇ દોશીનું કોરોનાથી નિધન, જુઓ વીડિયો 

રાજકોટમાં જૈન સમાજના અગ્રણી ઇશ્વરભાઇ દોશીનું કોરોનાથી નિધન થયું હતું. ઇશ્વરભાઇના નિધનના કારણે જૈન સમાજમાં શોકનો માહોલ ફેલાયો હતો. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola