રાજકોટ:16 વિઘા ખેતરમાં વાવેલ ઘઉંનો પાક બળી ગયો, આંખમાં આંસૂ સાથે ખેડૂતે વળતરની કરી માંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Mar 2021 05:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટના મોટી મારડના ખેડૂત રૂપેશભાઈ કાલરિયાના ખેતરમાં ગુરુવારે આગ લાગતા ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો છે. 16 વિઘા ખેતરમાં પાક વાવ્યો હતો. વીજલાઈનમાં સર્જાયેલી ખામીને કારણે ઘઉંના પાકને ભારે નુકસાન થયું છે.