રાજકોટ પાલિકાની બેદરકારી આવી સામે, નિંદ્રામાં રહેલા તંત્રના કારણે જનતા પરેશાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jul 2021 09:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ (Rajkot) પાલિકાની (Municipality) બેદરકારી સામે આવી છે. બે દિવસ પડેલા વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. જે બાદ મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે તમામ અધિકારીઓને સૂચના આપી છે. તમામ વોર્ડમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ (Storm Water Drainage) માટે એસટીમેટ કાઢવા કહ્યું છે.