Rajkot: આણંદપર ગામમાં અમુલ ડેરી બનાવવાનો ઐતિહાસિક પ્રોજેક્ટ, કેટલા એકરમાં બનશે?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Jun 2021 04:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ(Rajkot)ના આણંદપર(Anandpar) ગામમાં 135 એકરમાં અમુલ ડેરી(Amul Dairy) બનશે. કેબિનેટ બેઠક(Cabinet Meeting)માં મંજૂરી મળશે. ટૂંક સમયમાં પ્લાન ફાઈનલ થઈ જવાનો દાવો રાજકોટ કલેક્ટરે કર્યો છે.