રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં વધુ એક પરિપત્ર રદ્દ કરવા ભાજપ-કોંગ્રેસના ધમપછાડા, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં અધ્યાપકોની ભરતી મામલે કૌભાંડ બહાર આવતા વધુ એક પરિપત્ર રદ્દ કરવા માટે વીસીને દબાણ કરાયું છે. ગુનેગારો ચૂંટણી ન લડી શકે તે માટે પરિપત્ર રદ્દ કરવાનો ભાજપ સિન્ડિકેટ સભ્ય પ્રસતાવ મૂકી રહયા છે. પરિપત્રમાં પોતાના જ સભ્યોના નામ કપાતા હોવાથી ભાજપે આ પરિપત્ર રદ્દ કરવા માગ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram