રાજકોટ:સૌની યોજના હેઠળ છોડવામાં આવેલું પાણી ત્રંબા, પાણી છોડવા CMએ કર્યો હતો આદેશ

Continues below advertisement

રાજકોટમાં સૌની યોજના હેઠળ છોડવામાં આવેલું પાણી ત્રંબા સુધી પહોંચ્યું. પાણીની સમસ્યા ન સર્જાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખાયો હતો. જે બાદ 300 ક્યુસેક પાણી છોડવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદેશ કર્યો હતો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram