રાજકોટમાં ચેકડેમની હાલત બિસ્માર થતાં ખેડૂતો થયા લાચાર, પાણી વિના ખેતીને પણ નુકસાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Jun 2021 04:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટમાં ચેકડેમની હાલત બિસ્માર છે. ખેડૂતો પાણી માટે તરસી રહ્યા છે. પાણી ન હોવાના કારણે ખેતીને પણ નુકસાન થયું છે. ચેકડેમો તૂટી ગયા છે. છતાં તેનું સમારકામ હાથ ધરાયું નથી. ખેડૂતોએ વારંવાર રજૂઆત કર્યા બાદ પણ કોઈ ઉકેલ આવ્યો નથી.