રાજકોટના રાજવી પરિવારના મિલકતનો વિવાદ, શું કહ્યું માંધાતાસિંહ જાડેજાએ?

રાજકોટના રાજવી પરિવારના મિલકતનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે માંધાતાસિંહે જણાવ્યુ છે કે તેમના ભત્રીજા રણસૂરવીર સિંહે લગાવેલા આરોપ પાયા વિહોણા છે. સાથે જ દાવો કર્યો છે કે,, મિલકત અંગે કરેલી માંગ પણ ગેરવ્યાજબી છે.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola