કોરોનાના કારણે રાજકોટ મનપાની ચૂંટણીની મતગણતરીના 7માંથી 14 ટેબલ કરવા સૂચના
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
કોરોનાના કારણે રાજકોટમાં મત ગણતરીના ટેબલ સાતમાંથી 14 કરવા પ્રશાસનને સૂચના આપવામાં આવી છે. સ્ટાફ વધતા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ ઝડપી આવશે. શહેરના કુલ છ સ્થળે મતગણતરી હાથ ધરવામાં આવશે.